- चंडीगढ़ संघ राज्य क्षेत्र
- रचनात्मक क्रियास्थल
- दादरा नगर हवेली केन्द्रीय शासित प्रदेश
- दमन और दीव केन्द्रीय शासित प्रदेश
- प्रशासनिक सुधार और लोक शिकायत विभाग
- जैव प्रौद्योगिकी विभाग
- व्यापार महकमा
- उपभोक्ता मामले विभाग
- औद्योगिक नीति और संवर्धन विभाग
- डाक विभाग
- विज्ञान और प्रौद्योगिकी विभाग
- दूरसंचार विभाग
- डिजिटल भारत
- आर्थिक मामले
- एक भारत श्रेष्ठ भारत
- ऊर्जा संरक्षण
- व्यय प्रबंधन आयोग
- खाद्य सुरक्षा
- गांधी@150
- बालिका शिक्षा
- सरकारी विज्ञापन
- हरित भारत
- अतुल्य भारत!
- इंडिया टेक्सटाइल
- भारतीय रेल
- Indian Space Research Organisation - ISRO
- रोज़गार निर्माण
- LiFE- 21 दिन का चैलेंज
- मन की बात
- मैला ढ़ोने की प्रथा से मुक्त भारत
- पूर्वोत्तर क्षेत्र विकास मंत्रालय
- कृषि और किसान कल्याण मंत्रालय
- रसायन और उर्वरक मंत्रालय
- नागरिक उड्डयन मंत्रालय
- कोयला मंत्रालय
- कारपोरेट कार्य मंत्रालय
- संस्कृति मंत्रालय
- रक्षा मंत्रालय
- पृथ्वी विज्ञान मंत्रालय
- शिक्षा मंत्रालय
- Ministry of Electronics and Information Technology
- पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय
- विदेश मंत्रालय
- वित्त मत्रांलय
- स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय
- गृह मंत्रालय
- आवास और शहरी मामलों के मंत्रालय
- सूचना और प्रसारण मंत्रालय
- जल शक्ति मंत्रालय
- कानून और न्याय मंत्रालय
- सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्रालय (MSME)
- पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय
- ऊर्जा मंत्रालय
- सामाजिक न्याय और अधिकारिता मंत्रालय
- सांख्यिकी एवं कार्यक्रम क्रियान्वयन मंत्रालय
- इस्पात मंत्रालय
- महिला एवं बाल विकास मंत्रालय
- माईगव मूव - वॉलंटियर
- नई शिक्षा नीति
- न्यू इंडिया चैंपियनशिप
- नीति आयोग
- भारत के विकास के लिए एनआरआई
- ओपन फोरम
- PM Live Events
- राजस्व और जीएसटी
- ग्रामीण विकास
- सांसद आदर्श ग्राम योजना
- सक्रिय पंचायत
- कौशल विकास
- स्मार्ट सिटी
- भारत में खेलकूद
- स्वच्छ भारत
- जनजातीय विकास
- जलागम प्रबंधन
- राष्ट्र निर्माण में युवाओं की भागीदारी
शिशु मृत्यु का निवारण

आरंभ करने की तिथि :
Feb 18, 2015
अंतिम तिथि :
Mar 19, 2015
00:00 AM IST (GMT +5.30 Hrs)
हमारे देश ने 5 वर्ष से कम आयु वाले बच्चों की मौतों में कमी लाने के ...
सभी टिप्पणियां देखें
New Comments
483 सबमिशन दिखा रहा है
gaurang mandaviya
11 साल 4 महीने पहले
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે .... 10) આવી રીતે નો ઉપયોઞ કરવાથી ખોટુ થતુ રોકી શકાશે. સરકાર સવાસથય વિભાઞ મા પારદર્શિતા લાવી શકે. સરકાર દ્વારા કેટલા લોકોને લાભ મળશે અથવા તો લીએ છે તે આખા ભારતમાં ભરમા કહી શકાય.
...........આપનો ચાહક.......જય ગુજરાત........જય ભારત.... જય ભારતીય નાગરિક..........જય ભારતીય સરકાર..............................................................જરૂરજણાય તો....હું એક નાનો માણસ છું તો ..મારા વિચારો વિષે તમને કેવુ લાગ્યુ તેની મને જાણ કરવા વિનંતી.
पसंद
(0)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
gaurang mandaviya
11 साल 4 महीने पहले
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે ....8) આવુ કરવાથી કાઞળ,એકસ-રે વઞેરે સ્ટેશનરી ની જરૂર નહીપડે અથવાતો જરૂરહોય તોજ હાડઁ કોપી કાઢવી. જેથી સ્ટેશનરી, રીપોર્ટ ના સેમપલ આપવા કે લેવા નસઁ કે સીસટર ની જરૂર પડતી નથી. દરેકવખતે કેસ નોંધવાની જરૂર પડતીનથી.દરદીનો કોમન નંબર ATM જેવુ કામ કરે. અને જુદી જુદી નાની હોસ્પિટલ માટે ઓપીડી થાય અને રીપોર્ટ જરૂરિયાત હોયતો નંબરથી
9)આવુ કરવાથી નોકરી ની તકો વધશે. અને દરદીને ઝડપી સારવાર મળી રહેછે.આવી રીતેનો અમુક ટકા લઞતો ઉપયોગ કદાચ cghs કેન્દ્ર સરકાર સવાસથીય સ્કીમ મા થાય છે ?
पसंद
(0)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
gaurang mandaviya
11 साल 4 महीने पहले
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે ....
6) દરેક ડોકટર દરદી ની બીમારી ની તપાસ કરયા પછી દરદી ના કોમન નંબર પર તેમના સુચન તથા રીપોર્ટ, દવા વગેરે ની રીકવેશટ/માહિતી અનુસાર જે જે જગ્યાએ લાગુ પડે ત્યાં દરદી જાય એટલે તરત જ તેનો કોમન નંબર કોમ્પ્યુટર મા ચેક કરી ને ડોક્ટર ના જણાવ્યામુજબ ની દવા આપી, રીપોર્ટ કરી, વઞેરે ને કોમ્પ્યુટર માટે અપડેટ કરવુ જેનો મેસેજ દરદી ના મોબાઈલ અને હોસ્પિટલ કોમન મો.નં. મા જવો જોઇએ જેથી ખોટુ થતું હોયતો પકડી શકાય.7) આવુ કરવાથી દરદીને રીપોર્ટ લેવા,ડોક્ટર નથી લખ્યુ કે લખ્યુંછે,ધક્કબચીશકે
पसंद
(0)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
gaurang mandaviya
11 साल 4 महीने पहले
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે ....4)દરદીએ એક વખત જ કેસ નં/ તપાસ નો કોમન નંબર લેવો પડવો જોઇએ.જેમા તેની પુરી વિગત એ વખતે આવી જાય અને તેનુ એક લોઞીન આઇડી હોય જેથી તેમા અને હોસ્પિટલ ના સરવર બંને મા વખતોવખત માહિતી અપડેટ થતી રહે અને જરૂર પડીયે દરદી તેનાઆઇડી માથી માહિતી જાણી શકે.
5)હૉસ્પિટલ મા ડોક્ટરના સુચન પ્રમાણેના દરદીના તપાસના દરેક રીપોર્ટ કોમ્પ્યુટર મા તરત જ કોમન નંબર મુજબ અપડેટ કરવા. તે રીપોર્ટ ને ડોકટર કોમ્પ્યુટર મા જ ચેક કરી ને જે દવા અથવા કોઇ વધારે તપાસ ની જરૂર હોય તે બધુ કોમ્પ્યુટર દ્વારા.
पसंद
(0)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
gaurang mandaviya
11 साल 4 महीने पहले
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે ....
દરેક હોસ્પિટલને જોડીને તેના ફાયદા... 1) દરેક દરદીને તપાસનો એક કોમન નંબર મલે અને હોસ્પિટલ નો રેફરન્સ
કોડ જેથી દરદી ભારતમાં કોઇ પણ હોસ્પિટલખાતે તેની સારવાર લઈ શકે.
2) ભારત ની કોઈપણ હોસ્સ્પીટલમા દરદી આ નંબર લઇને જાય તો તરત જ ડોક્ટર તેને સરવર થી જોડાયેલા કોમ્પ્યુટર મા આ કોમન નંબર નાખી દરદી નો અગાઉનો રેકોર્ડ જાણી ને આગળની તપાસ/ કાર્યવાહી આરંભી શકે છે.
3) ભારત ના કોઇ પણ ડોક્ટરો ના સારા કામો , સખત ભયજનક ઓપરેશન, જુદા જુદા રોગો વગેરે માહિતીની આપ લે કરી શકેછે......
पसंद
(0)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
gaurang mandaviya
11 साल 4 महीने पहले
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે ....વિપક્ષ/વિરોધીઓ ને બોલવું ભારે પડશે.
મોદીજી આએઞે તો અ છે દિન લાએઞે ?. હવે કામ ની વાત કરીએ.. મોદીજી ભારતની દરેક સરકારી હોસપીટલને કોમ્પ્યુટર રાઇજ કરી આધુનિક યુગમાં લઈજવામાં આવે તો હાલમાં ધણી હોસ્પિટલ કોમ્પ્યુટર રાઇજ છે પણ મારો મતલબ એ છે કે ભારત ની દરેક હોસ્પિટલને એક બીજાસાથે સરવર થી જોડીને તને દરેક હોસ્પિટલ ને કોડ/ આઇડી આપીને દરેક હોસ્પિટલને એકબીજા સાથે જોડીને કદાચ એક ઇતિહાસ બની શકેછે ? મને ખબરનથીકે આવી રીતે બીજા કોઇ દેશમાં હોય? આ રીતે હોસ્પિટલને જોડવાથી ફાયદ..
पसंद
(0)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
gaurang mandaviya
11 साल 4 महीने पहले
આદરણીય મોદીજી હું તમારો ખાસ ચાહક છુ અને તમારા અમુક નિયમ પ્રમાણે મારા જીવનમાં ચાલુ છું મારા ધર મા બધા લોકો તમને સંબોધી મને મોદી કહેછે અને ઘર પરીવાર કે વ્યવહારીક ના કામ મને સોંપવામાં આવે તે હું ઝડપી અને સરળ રીતે પુણં કરુછું. મારે મોદીજી તથા સવાસથીય વિભાગ માટે વાત કરવી છે જે કદાચ આ વરસના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવે તો ભારતના દરેક નાગરીક તથા ખાસ કરીને ગરીબોઅને મધ્યમવર્ગના લોકોને આવાત નો ફાયદો થશે અને ગરીબ દર્દીઓ ના આશીર્વાદ તમને અને તમારી સરકાર ને મળશે અને વિપક્ષ/ વિરોધીઓ ને બોલવા...આ પછીની post મા
पसंद
(0)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
Preetkamal Singh Bedi
11 साल 4 महीने पहले
Hon'ble PM, Though Punjab had a very successful Green Revolution, there is a Cancer Express train from Bhatinda to Sri Ganganagar, carrying farmers suffering from Cancer due to use of chemical pesticides, weedicides and fertilisers for farming. This is ruining our farmer families and helping the West to make money by both, selling cancer-causing farming chemicals and Western drugs for cancer treatment, thus serving their economy, while ruining India. Please save our farmers and public consumers
पसंद
(1)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
Preetkamal Singh Bedi
11 साल 4 महीने पहले
It is shocking that the LG of Delhi sanctioned cutting 450 trees to improve LadoSarai Golf Course to international standards. It is a public Course, so why upgrade it? For professionals? Why? If at all they have a justifiable plan, they should first get approval AFTER making a tree-plantation plan to replace the trees to be cut. Once the trees are planted and grow successfully for 8 to 10 years, ONLY THEN should go ahead be given to cut the planned 450 trees. DELHI NEEDS OXYGEN. Don't KILL DEHLI
पसंद
(1)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
Chetanya Rohilla
11 साल 4 महीने पहले
The successful medicine for Swine Flue prevention is
Influenzinum 200
It is a Homeopathic medicine.
पसंद
(1)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
- अधिक देखें