Home | MyGov

Accessibility
ऐक्सेसिबिलिटी टूल
कलर एडजस्टमेंट
टेक्स्ट साइज़
नेविगेशन एडजस्टमेंट

प्रधानमंत्री नरेन्द्र मोदी की 30 जनवरी 2022 को मन की बात सुनने के लिए, जुड़े रहे!

प्रधानमंत्री नरेन्द्र मोदी की 30 जनवरी 2022 को मन की बात सुनने के लिए, जुड़े रहे!

पढ़ें
इस बात के लिए टिप्पणियाँ बंद हो गईं।
jaypalsinh rathod
jaypalsinh rathod 4 साल 7 महीने पहले
આપ સાહેબ જે હર એક નો સાથ હર એક નો વિકાસ અને હર એક નો વિશ્વાસ ની નેમ સાથે સરસ યોજના છે જેનાથી પ્રેરાઈને મેં અત્યાર સુધી (350)સાડા ત્રણસોથી પણ વધુ લોકો ને આયુષ્માન કાર્ડ યોજના ની માહિતી આપી છે અને તેમના આયુષ્માન કાર્ડ કઢાવવા મદદ પણ કરી છે એ બધા પરિવારો આપ સાહેબને ખૂબ આશીર્વાદ આપે છે સાથે સાથે અન્ય યોજનાઓની પણ 1000થી વધુ પરિવારોને માહિતી આપી છે જેમકે સુકન્યા સમૃદ્ધિ સિલાઈ મશીન યોજના વગેરે જેવી અનેક માહિતી તથા તેના લાભ લેવામાં મદદ કરી છે મારું સજેશન એ છે સાહેબ ભારત સરકારની ઘણી બધી પુષ્કળ યોજનાઓ છે જેનાથી મધ્યમ વર્ગ તથા ગરીબ બંને એના લાભ લે તો ખૂબ જ ફાયદો મળે છે પણ ક્યાંક ને ક્યાંક જે ખૂબ જ સારી યોજનાઓ છે તેમના સુધી તેમને માર્ગદર્શન નથી મળતું અથવા તેમના સુધી યોજના ની માહિતી પહોંચતી નથી એક સજેશન એવું છે સાહેબ કે કોઈ પણ સ્થાનિક તાલુકા કચેરીએ બેંક પોસ્ટ ઓફિસ મામલતદાર ઓફિસ કે જિલ્લા કલેક્ટર કચેરી અઠવાડિયામાં માં એક વાર માત્ર એક કલાક માટે જો એક સેમિનાર યોજવામાં આવે દરેક યોજનાની વિસ્તૃત માહિતી અને તેના લાભ કઈ રીતે મળે કઈ રીતે લઈ શકો તેની વિગતવાર લોકો સુધી એની સમજણ આપવામાં આવે સાહેબ તો ચોક્કસથી
Ritika Singh
Ritika Singh 4 साल 7 महीने पहले
COVID cases are on peak and will increase in comming days. Every institute is postponding the exam like upsc, ibps,icar but according to ssc there is no such thing like COVID. They are not speeding any process of SSC CGL 2018,2019 but feels very urgent to conduct the SSC CGL mains 2020 in this peak time. Not only this your have SSC CGL tier 3 in next week in other cities distancing 300-500 km. How to manage such a long jurney up and down and also to stay in such pandemic. I have been admitted in hospital and I don't know how to manage ill health , exam and precaution against COVID infection at a time.
Dudyala Satyanarayana
Dudyala Satyanarayana 4 साल 7 महीने पहले
Honourable prime minister ji myself dudyala satyanarayana exminister telangana from bjp humbly request you to speak in man ki baat 1) uniform civil code must be there 2) there should be no caste no religion only nationality 3)muslims should not keep loud speakers... nuisance should be avoided..masjid meetings should be avoided.. religion convertions should not be there strictly... remove masjids4) govt if India should not fund minorities.there should be no minority word 5 ) people going to churches are working in Hindu temples there reservation should be removed...6) bankrupt people should note leave the country.. black money should be seized...7)kcr corruption sould bring out ... satyanarayana
jaypalsinh rathod
jaypalsinh rathod 4 साल 7 महीने पहले
કેમ છો સર મજામાં મારું નામ જયપાલસિંહ રાઠોડ છે હું gujarat morbi થી છું સાહેબ મારા ખુદના જીવનમાં સાહેબ એક બહુ જ પ્રસંગ બની ગયો છે જે મને એક અલગ જ રસ્તા ઉપર લઈ ગયો છે વાત કરું તો સાહેબે 2020 માં પહેલા lockdown માં સખત lockdown વચ્ચે મારા ફાધરને એટેક આવ્યો અમે બધા ખૂબ મૂંઝાઈ ગયા હાથ ઉપર રોકડના હોવા ના લીધે અમો ચિંતામાં હતા ત્યાં મોરબી એક ડોક્ટર દ્વારા મને આપના આયુષમાન યોજનાની માહિતી મળી અને એમણે મને કહ્યું કે તમે રાજકોટ સારી હોસ્પિટલમાં જઈને તમારા પિતાની સર્જરી કરાવી શકો છો અને એ પણ બિલકુલ નિશુલ્ક આયુષ્માન કાર્ડ તો મારા ફાધર પાસે પહેલેથી જ હતું એટલે અમે એ લઈને રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગયા ત્યાં અમે આ કાર્ડ બતાવી મારા ફાધર હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા ત્યા ડોક્ટર દ્વારા મારા પિતાને નળી બ્લોકેજ હોવાના લીધે સ્ટેન્ડ બેસાડવામાં આવ્યું અને ખૂબ જ સારી અમને ટ્રીટમેન્ટ આપવામાં આવી અને અમે એકદમ ચિંતામુક્ત થઈ ગયા ત્યાર બાદ રાહત દરે દવાઓ પણ મળી મારા ફાધરનું time to time ચેક અપ પણ થયુ આ બનાવ બાદ મને પ્રેરણા મળી કે ઘણા લોકો આવી જાણકારીથી અભાવ હોવાના લીધે તેઓ ચિંતામાં મુકાઇ જતા હોય છે
MukeshGupta
MukeshGupta 4 साल 7 महीने पहले
प्रधानमंत्री मोदी जी, मुझे आपको पहली बार इस तरह से लिखते हुए बहुत गौरव का अनुभव हो रहा है। इस समय देश में चुनाव का माहौल है मगर देश के सामने समस्या है कि मतदाता किस जानकारी को महत्व और किसको ना दे। बहुत सी फेक जानकारी सोशल मीडिया में चल रही है। इसी समस्या से निजात देने के लिए मेरा यह सुझाव है। आपको याद होगा 25वर्ष पूर्व जब देश में बड़े-बड़े शेयर घोटाले हो जाते थे और बाद में पता चलता था कि यह कंपनी जिसमें कि पैसा लगाया है बिल्कुल भी विश्वसनीय नहीं थी। फिर हम लोगों ने कुछ रेटिंग एजेंसीज को बनाया जिन्होंने की निष्पक्ष रेटिंग इन्वेस्टर के समक्ष रखी। मेरा मानना है कि इसी तरह की 2-3 राष्ट्रीय स्तर की निष्पक्ष रेटिंग एजेंसी सरकारों के कामकाज के संबंध में भी हो तो मतदाताओं को एक विश्वसनीय जानकारी मिल सकेगी। मैं चाहूंगा कि इस बारे में आप विस्तृत चर्चा करके देश के लोकतंत्र को मजबूत करने हेतु इस तरह की एजेंसी का गठन करें। लोकतंत्र मजबूत होगा कभी हम राष्ट्र के तौर पर मजबूत होंगे, मतदाता जागरूक होकर जब वोट करेगा तभी लोकतंत्र वास्तविक रूप से मजबूत होगा। जयहिंद ईoमुकेश गुप्ता झांसी
Amitkumar M  Raval
Amitkumar M Raval 4 साल 7 महीने पहले
માનનીય પ્રધાનમંત્રી શ્રી, વકફ બોર્ડ ની પુરેપુરી માહિતી બધા નાગરિકો ને જણાવો, હાલ ગુજરાત રાજ્ય માં ખૂબ જ જોળ પકડેલ છે જેથી તમામ નાગરિકો ને સાચી માહિતી થી અવડગ થાઈ. જય હિન્દ...