JAYESH MD MALANI
4 years 7 months ago
માનનીય પ્રધાનમંત્રી જ઼ી...
આપ શ્રી ને નમ્ર વિંનતી સે કે જેવી રીતે દેશ માં સિંહ માટે વાઘ માટે કાળીયાર માટે મોર માટે ગધેડા માટે જે તે રાજ્ય સરકાર શહેર શિકાર ઉપર કે હેરાન ગતિ કરના પર કડક કાર્યવાહિ કરે સે તેવીજ રીતે સાહેબ ભારત દેશ અને ગીતા માં જેને માં કેવાય એવુ પ્રાણી જેનું મૂત્ર છાણ દૂધ બધુજ ઉપયોગ માં આવે સે એને રસ્તા ઉપર રખડવા મૂકે સે એ અને જે લોકો ગાયની હત્યા કરે એ ઉપર કડક કાનૂન લાવો....
જે લોકો સિંહ ને હેરાન કરે સે એ લોકો ની ફોરેસ્ટ અધિકારી જે સજા આપે સે એવીજ ગાય ને હેરાન કરવા વાળા ની હાલત થવી જોવી...
ગાય અને બળદ રસ્તા ઉપર રખડવા નુ બંધ કરવો ગૌ હત્યા એની મેળેજ બંધ થઈ જાસે
Like
(3)
Dislike
(0)
Reply
Report Spam