NATHABHAIGAMANAJICHAUDHARY
2 years 10 months ago
નમસ્કાર સર
ગુજરાત રાજ્યમાં ઘણા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત છે . આવા બાળકો શિક્ષણથી વંચિતના રહી જાય તે માટે ગુજરાત સરકારે સ્પેશિયલ TET 1 અને 2 ની પરીક્ષા આપી લીધેલ છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર હોવાથી તદ્દન નીચું પરિણામ આવ્યું છે. સર દિવ્યાંગ બાળકોના ભવિષ્ય પર તમે ચોક્કસ કઈ વિચારશો એવી આશા......
સાહેબ શ્રી ને વિનંતી છે કે તો આ તમામ શિક્ષકોના માર્કનું કટ ઓફ બહાર પાડીને ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકોની ભરતી કરવા વિનંતી.
આભાર.
નાથાભાઈ ચૌધરી SPECIAL TEACHER
Like
(4)
Dislike
(0)
Reply
Report Spam